Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અકિલા ન્યુઝ : રાજકોટ 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિનીબા વાળાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ક્ષત્રિય અગ્રણીઓએ ટેલીફોનિક તથા રૂબરૂ સમજાવટ બાદ મહંત શ્રી માયાનંદજી માતાજી, ગુરૂ શ્રી શિવાનંદજી બાપુ હસ્તે પદ્મિનીબા વાળાએ પારણાં કર્યા હતા.

(11:23 pm IST)