Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં ૩૫૫ દર્દીઓને નવી દ્રષ્ટિ

રાજકોટ શ્રી વિઠ્ઠલભાઇ બાબુભાઇ ભાદાણી, શ્રી સુરેશભાઇ શ્યામજીભાઇ શેલીયા તથા શ્રી જગદીશભાઇ શંભુભાઇ વાહોલીયા, સુરત તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૩૫ દર્દીઓને નવી દ્રષ્ટિ મળી હતી. તમામ સુવિધાઓ સાથે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

(3:52 pm IST)