Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ન્યારી-૨ ડેમ છલોછલઃ નીચાણવાસના ગામોમાં ચેતવણી

રાજકોટઃ શહેરની ભાગોળે જમનગર હાઇવે પર આવેલ ન્યારી-૨ડેમ છલો છલ ભરાય ગયો છે. ડેમનાં દરવાજા ગમેત્યારે ખોલવા પડે તેમ હોય ડેમના નીચાણવાસમાં આવેલ ન્યારા સહિતનાં ગામોને નદીનાં પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપેલ છે.તસ્વીરમાં છલોછલ ભરેલ ડેમ અને નીચાણવાસમાં બે કાંઠે થયેલ નદી નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

 

(4:00 pm IST)