Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજકોટ માં રોડ રસ્તા અને ખાડાના મુદ્દે રાજકોટ જનરલ બોર્ડ માં શાસક વિપક્ષ આમને સામને, આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયા દ્વારા ભારે વિરોધ પ્રદર્શન, આપના વશરામ સાગઠીયા એ કહ્યું હું જે રોડ બતાવું ત્યાં ખાડા ન હોય તો હું રાજીનામું આપી દઉં, તો ભાજપે કહ્યું આવતા દિવસોમાં તમારે રાજીનામું આપવાનું જ છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(4:31 pm IST)