Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માઁ પાવા તે ગઢથી ઉતર્યા રે... મહાકાળી રે...

શહેરના નાનામવા મેઇન રોડ નહેરૂનગર માલધારી ચોક ખાતે છેલ્લા ત્રણ દાયકાથી શ્રી ભવાની ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગરબી મંડળની ૭૦ બાળાઓ વિવિધ ગ્રુપમાં અવનવા પ્રાચીન રાસની રમઝટ બોલાવે છે. શ્રી ભવાની ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા વાસુરભાઇ ડેર, દેસુરભાઇ નંદાણી, હનુભાઇ પરમાર, કનુભાઇ બારડ, હરીભાઇ મીર, હિતેષ અસ્વાર, જેસાભાઇ મીર, મનીષભાઇ ચાવડા, મુકેશભાઇ વાઘેલા, પ્રકાશભાઇ જાદવ, નિલેશભાઇ પરમાર, જેન્તીભાઇ મોરીધરા સહિતના સેવા બજાવે છે. (તસ્વીર : અશોક બગથરિયા)

(3:14 pm IST)