અવસાન નોંધ
અમૃતલાલ પારેખ
રાજકોટઃ પારેખ અમૃતલાલ નારાણજીભાઈ (ઉ.વ.૯૨) (કચ્છ બીદડાવાળા) તે સ્વ.મોહનલાલ, મણીલાલ, ધીરજલાલના ભાઈ તથા રામજીભાઈ ચત્રભુજ પાડીયાના જમાઈ, વલ્લભદાસ તથા ઈશ્વરભાઈ પાટડીયાના બનેવી, રાજેશભાઈ, ગીતાબેન, માલતીબેન, ભાવીકાબેનના પિતાશ્રીનું તા.૨૭ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ વાઘેશ્વરી વાડી, રામનાથપરા યુનીટ નં.૩માં ૩:૩૦ થી ૫ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રાજેશભાઈ મો.૯૬૨૪૩ ૬૬૨૪૩, પીયરપક્ષ વીમલભાઈ મો.૮૧૬૦૮ ૫૭૬૫૩
દમયંતીબેન પટેલ
રાજકોટઃ સ્વ.દમયંતીબેન બચુભાઈ પટેલ (ઉ.વ.૫૩) તા.૨૬ રવિવારે દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રાહ્મણ મહાદેવના મંદિર, તિરૂપતિનગર મેઈન રોડ, હનુમાન મઢી ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. કલ્પેશભાઈ બચુભાઈ પટેલ મો.૯૮૨૪૮ ૬૩૮૪૧, મિતેશભાઈ બચુભાઈ પટેલ મો.૮૦૦૦૧ ૧૧૩૮૨
લીલાબેન બાલિયા
રાજકોટઃ લીલાબેન ગુણવંતભાઈ બાલિયા (ઉ.વ.૫૪ રાજકોટ) તે સ્વ.ગુણવંતભાઈ નવલદાનભાઈ બાલીયાના પત્ની તથા ભરતભાઈ, કૌશિકભાઈ તથા પૂજાબેનના માતુશ્રી, મામૈયાભાઈ શામળાભાઈ ગોરવિયાળા (જૂનાગઢ)ના પુત્રી, વિજયદાનભાઈ, અજિતદાનભાઈ તથા પ્રવીણદાનભાઈના બહેન, ચિરાગભાઈ, જયમીનભાઈ તથા નેહલબેનના ફઈબા, સાગરદાનભાઈ હરસુરભાઈ ચોરાડા (ધરાડા)ના સાસુમાનું તા.૨૭ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાનએ રાખેલું છે. ‘આઈ કૃપા' સહકાર મેઈન રોડ, નારાયણનગર ૪, રાજકોટ.
પ્રભાબેન ભટ્ટી
રાજકોટ : મુળ ત્રંબા હાલ રાજકોટ વાળંદ વિક્રમભાઇ લાલજીભાઇ ભટ્ટીના ધર્મપત્ની પ્રભાબેનનું તા.ર૭ના સોમવારે અવસાન થયેલ છે. તે ભાવેશભાઇ તથા જયેશભાઇ તથા રૂપલબેનના માતૃશ્રી તથા વિજયકુમાર શીશાંગીયાના સાસુનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ શીંશાગીયા પરિવારના વાછરડા દાદાના મઢે મવડી રોડ, ઉદયનગર રાજકોટ ખાતે રાખેલ છે.
ધાનીબેન ભોળા
વેરાવળઃ લોઢવા નિવાસી ધાનીબેન સાર્દુળભાઈ ભોળા (ઉ.૮૮) તે સાર્દુળભાઈ મેણસીભાઈ ભોળાના પત્નિ તથા પુજાભાઈ, હમીરભાઈ(આદર્શ એગ્રો), ગોવિંદભાઈના માતૃશ્રી તેમજ નારણભાઈ, જીવાભાઈના મોટાબાનું તા.રપના અવસાન થયેલ છે. બેસણું: તા.૩૦ને ગુરૂવારે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ વાડી ખાતે રાખેલ છે.
પ્રભાબેન ભટ્ટી
રાજકોટ : મુળ ત્રંબા હાલ રાજકોટ વાળંદ વિક્રમભાઇ લાલજીભાઇ ભટ્ટીના ધર્મપત્ની પ્રભાબેનનું તા.ર૭ના સોમવારે અવસાન થયેલ છે. તે ભાવેશભાઇ તથા જયેશભાઇ તથા રૃપલબેનના માતૃશ્રી તથા વિજયકુમાર શીશાંગીયાના સાસુનું બેસણું તા.૩૦ના ગુરૃવારે સાંજે ૪ થી ૬ શીંશાગીયા પરિવારના વાછરડા દાદાના મઢે મવડી રોડ, ઉદયનગર રાજકોટ ખાતે રાખેલ છે.
ધાનીબેન ભોળા
વેરાવળઃ લોઢવા નિવાસી ધાનીબેન સાર્દુળભાઈ ભોળા (ઉ.૮૮) તે સાર્દુળભાઈ મેણસીભાઈ ભોળાના પત્નિ તથા પુજાભાઈ, હમીરભાઈ(આદર્શ એગ્રો), ગોવિંદભાઈના માતૃશ્રી તેમજ નારણભાઈ, જીવાભાઈના મોટાબાનું તા.રપના અવસાન થયેલ છે. બેસણું: તા.૩૦ને ગુરૃવારે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ વાડી ખાતે રાખેલ છે.