Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019
રાણાવાવ લુહાર સમાજના અગ્રણી લીલાધરભાઇ દાવડાના પુત્રનું અવસાન

ધોરાજી : રાણાવાવ લુહાર સમાજના અગ્રણી લીલાધરભાઇ દાવડાના પુત્ર દાવડા દિલીપભાઇ લીલાધરભાઇ (ઉ.વ. ૪૯) નું અવસાન થયેલ છે. બેસણું તા. ૨૮ ને ગુરૂવારે સાંજે થી જાગનાથ મહાદેવ મંદિર, રાણાવાવ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

મહેન્દ્રભાઇ મહેતા

રાજકોટઃ મહેન્દ્રકુમાર (મધુભાઇ) કેશવલાલ મહેતા તે સ્પીના સંજયભાઇ મહેતા, પરિન તથા અશેષના પિતાશ્રી તથા ઉર્વી અને સ્વાતીના સસરા તે નગીનભાઇ અને શશીભાઇના મોટાભાઇ તે દુલેરાય ગિરધરલાલ પારેખના બનેવી અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧ સવારે ૯:૩૦ કલાકે પ્રહલાદ પ્લોટ જૈન ઉપાશ્રય ૩૭, , પ્રહલાદ પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

રમણીકલાલ ઉમરાણીયા

ગોંડલ : લુહાર સ્વ. બચુભાઇ સુંદરજીભાઇ હણસોરાના જમાઇ તથા વજુભાઇ, સ્વ. બટુકભાઇ, ટીકુભાઇ, બળવંતભાઇ, વિનુભાઇ તથા પદુભાઇના બનેવી રમણીકલાલ જાદવજીભાઇ ઉમરાણીયા (ઉ.૭ર) રાજકોટવાળાનું તા. ર૪ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ ના રોજ સાંજે ૪ થી ૬ સ્થળ લુહાર જ્ઞાતીની વાડી ૧પ સ્ટેશન પ્લોટ ગોંડલ મુકામે રાખેલ છે.

ઇન્દુબેન જોષી

ગોંડલ : હેમતભાઇ મયારામ રાવલની પુત્રી ઇન્દુબેન સુરેશભાઇ જોષી (ઉ.૬૦)  તે ચંદ્રકાન્તભાઇ (ગોંડલ હાઇસ્કુલ)નાં બેનનું તા. રપ ના રોજ ટીમ્બાવાડી મુકામે અવસાન થયેલ છે.

ભનુભાઇ ચૌહાણ

રાજકોટ : મહુવા નિવાસી હાલ રાજકોટ સ્વ. બચુભાઇ કલ્યાણભાઇ ચૌહાણના પુત્ર ભનુભાઇ (ઉ.વ.૭૦)  તે સ્વ. બાબુભાઇ, રમેશભાઇ, તથા અરવિંદભાઇના મોટાભાઇ તથા સ્વ. ધીરૂભાઇ કલ્યાણભાઇ ચૌહાણ (મહુવા) તેમજ લલુભાઇ કલ્યાણભાઇ ચૌહાણના ભત્રીજા તથા સંજયભાઇ ચૌહાણ (આશા સ્ટુડીયો) ના પિતાશ્રીનું તા. ર૭ મીએ અવસાન થયું છે. બેસણુ તા. ૧ ના રોજ શુક્રવારના સાંજે ૪ થી ૬, પિતૃમોક્ષ મહાદેવ મંદિર, ગૌતમનગર ૭, નવજીવન  સ્કુલ પાસે લાખના બંગલાવાળો રોડ, ગાંધીગ્રામ રાજકોટ રાખેલ છે. દશા તા. ૯ શનિવાર તેમજ ઉત્તરક્રિયા તા. ૧૦-૩ રવિવારે રાજકોટમાં રાખેલ છે.

ચિરાગભાઇ ચોટાઇ

વિસાવદર : સ્વ. ચિરાગ શ્યામભાઇ ચોટાઇ (ઉ.વ.૩૧) તે ઠા. મથુરાદાસ મનજીભાઇ ચોટાઇવાળાના પુત્ર તથા ચિરાગભાઇ અને વિશાલભાઇના નાનાભાઇ તેમજ મેંદરડાવાળા દિપકભાઇ લક્ષ્મીદાસ વિઠલાણીના જમાઇનું તા. ૨૭-૨ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૮-૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ લોહાણા મહાજન વાડી, વિસાવદર ખાતે રાખેલ છે.

વાલજીભાઇ ચોપરા

રાજકોટ : વાલજીભાઇ પુંજાભાઇ ચોપરા (ઉ.વ.૬૮) તે કપીલભાઇના પિતાશ્રીનું તા. ૨૬ ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧ ના શુક્રવારે સાંજે ૪ થી પ પંચશીલ કોમ્યુનીટી હોલ, પંચશીલ સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

 કાનાભાઇ આગઠ

 ગોસા (ઘેડ) કાનાભાઇ રાણાભાઇ આગઠ (ઉ.વ.૭૪) ત. ભજનીક અને વેપારી અગ્રણી કારાભાઇ રણા તથા ટપુભાઇ રાણાના મોટાભાઇ તેમજ અરજણભાઇ તથા રામાભાઇ, કાનાભાઇ આગઠના પિતાશ્રછનું તા. ૨૫ ને સોમવારના રોજ અવસાન થયું છે. ઉતરક્રિયા તા. ૦૫ ને મંગળવારના રોજ ગોસા (ઘેડ) ગામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રમેશભાઈ ચંદેભમર

રાજકોટ : રમેશભાઈ મોહનભાઈ ચંદેભમર (ઉ.વ.૬૪) તે ચિંતન ચંદેભમર (હાલ ઓસ્ટ્રેલિયા)ના પિતાશ્રી તેમજ સ્વ.પરસોતમભાઈ મંગળજીભાઈ ભુપતાણીના જમાઈ તથા યશવંત ચંદેભમરના મોટાભાઈનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું કર્ણેશ્વર મહાદેવ મંદિર સદ્દગુરૂ પાર્ક (૧૫૦ ફૂટ રીંગ રોડ)ની સામે, નાગરીક બેંક પાસે, તા.૧ના સાંજે ૫ થી ૬ રાખેલ છે.

મહેન્દ્રભાઈ ઘઘડા

રાજકોટ : કચ્છી પરજીયા પટણી સોની મહેન્દ્રભાઈ મનસુખલાલ ઘઘડા (ઉ.વ.૫૭) તે મંજુલાબેન મનસુખલાલના પુત્ર તથા હર્ષાબેનના પતિ, ફોરમ તથા ચિંતનના પિતા, ઉદીતકુમારના સસરા, બંસીભાઈ, રાજુભાઈ, ઈન્દીરાબેન, ભાવનાબેન, વર્ષાબેનના ભાઈનું તા.૨૭ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ પંચનાથ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન મુરાશીયા

રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતિ કાંતિલાલ દામજીભાઈ મુરાશીયાના ધર્મપત્ની મંજુલાબેન તે નિલેષભાઈ તથા ભરતભાઈના માતુશ્રી તથા અરવિંદભાઈ, અમુભાઈ, ચુનીલાલ ડિ.લાઠીયાના બહેનનું તા.૨૫ના  દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ને શુક્રવાર સાંજે ૪ થી ૬ મનહર પ્લોટ મંગળા રોડ, શેરી નં.૮, રામજી મંદિરે રાખેલ છે. ઉતરક્રીયા બંધ રાખેલ છે.

વનરાજભાઇ માંગરોળીયા

ચલાલાઃ રંગપુર (વડેરા) નિવાસી વનરાજભાઇ નનુભાઇ માંગરોળીયા (ઉ.વ.પ૯) તે સંદીપભાઇ કિશોરભાઇ દિક્ષીત ચલાલા વાળાના સસરા તેમજ સ્નેહાબેનના પિતાશ્રીનું તા.ર૬ મંગળવારે અવસાન થયેલ છે.

મનીષભાઇ સાવલીયા

ચલાલાઃ હુડલી નિવાસી કિશોરભાઇ હરીભાઇ સાવલીયાના પુત્ર મનીશભાઇ સાવલીયા (ઉ.વ.૪ર)નું અમદાવાદ ખાતે તા.રપના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર ને શનીવારના સવારે ૭ કલાકથી બપોરના ૧ર સુધી હુડલી તા. ધારી ખાતે રાખેલ છે.

મધુબેન

રાજકોટઃ પુનિત ઘરઘંટીવાળા ગુણવંતભાઇ વિઠ્ઠલદાસભાઇ મિસ્ત્રી ભૂ.પૂ. પ્રમુખ પુનિત ભજન સમાજ, ટ્રસ્ટી શ્રી પુનિત સેવા સમાજના ધર્મપત્ની મધુબેન (ઉ.વ.૬૪)નું તા.ર૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ના શુક્રવારે સવારે ૯ થી ૧૧, જય, અલય વાટીકા, ગોર્વધન ચોક, ૧પ૦ રીંગ રોડ ખાતે રાખેલ છે.

અશોકભાઇ હંસોરા

પારડીઃ લોધીકાવાળા - લુહાર સ્વ.જાદવજીભાઇ જીવાભાઇ હંસોરાના પુત્ર અશોકભાઇ (બાહદુરભાઇ)નું તા.ર૪ના અવસાન થયેલ છે. તે શાંતિભાઇ, સ્વ.જયેશભાઇ, અરવીંદભાઇ ભુપતભાઇના મોટાભાઇ તેમજ લાલાભાઇ અને કીરણબેનના પિતાજીનું બેસણું તા.૧ના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને પારડી મુકામે રાખેલ છે.

જીવબાઇબેન શીલુ

પાળીયાદઃ રાજગોર બ્રાહ્મણ ગં. સ્વ. જીવબાઇબેન લાખાભાઇ શીલુ (ઉ.વ.૧૧૦) તે સ્વ.લખાભાઇ શીલુના ધર્મપત્ની અને સ્વ.ભીખુભાઇ, મંજુબેન સાઉં (રાજકોટ), સ્વ. દિવાળીબેન ભરાડ (વિરનગર), જયોત્સનાબેન મંડીર (સરવા), નારણભાઇના માતુશ્રી અને જીજ્ઞેશભાઇ તથા ભાવેશભાઇ શીલુના દાદીમાનું તા.ર૭ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની ઉતરક્રિયા તા.૭ના રાખેલ છે.

પ્રદિપભાઇ પાલા

માળિયા હાટીના નીવાસી હાલ રાજકોટ મુકામે રહેતા સોની સ્વ. પ્રદિપભાઇ વલ્લભદાસ પાલા (ઉ.પ૪) તેદિનેશભાઇ તથા સ્વ. હિતેશભાઇના ભાઇ તથા સાગર, કિશન તથા નુતનબેનના પિતાશ્રીનું તા.ર૭/ર/ર૦૧૯ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧/૩/ર૦૧૯ ને શુક્રવારે સ્થળઃ  જાગનાથ મંદિર, યાજ્ઞીક રોડ રાજકોટ ૪ થી ૬  તેમજ  તા. ર/૩/ર૦૧૯ને શનીવારે માળિયા હાટીના મુકામે બેસણું ૪ થી ૬ રાખેલ છે.

મનસુખલાલ બગડાઇ

 ગોંડલઃ સ્વ. ઠા. પરમાણંદભાઇ રતનસીભાઇ બગડાઇના પુત્ર મનસુખલાલ (ઉ.વ.૭૫) તે રમેશભાઇ, પ્રવીણભાઇ, નરેન્દ્રભાઇના મોટાભાઇ જીજ્ઞેશભાઇ તથા અલ્કાબેન મહેશકુમાર ઠકરાર, અંજનાબેન નિતીન કુમાર કારિયા, ધર્મીષ્ઠાબેન પરેશકુમાર ચંદારાણાના પિતાશ્રી મનીષભાઇ રમેશભાઇ બગડાઇના અદા નું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તથા સાદડી તા. ૨૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ શ્રી લોહાણા મહાજનવાડી, ૬ મહાદેવવાડી, ગોંડલ ખાતે રાખેલ છે.