Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021
અવસાન નોંધ

દયાબેન હિરાણી

રાજકોટઃ ઘેલાભાઈ રામજીભાઈ હિરાણી ગામ શાપર જી.રાજકોટના ધર્મપત્નિ સ્વ.દયાબેન હિરાણી તે ધીરૂભાઈ ગાલોડીયા તથા રાજુભાઈ ગાલોડીયાના મોટાબેન તથા કલ્પેશભાઈ, હાર્દિકભાઈ, પૂજાબેનના ફૈઈબાનું તા.૧૨ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

અમૃતબેન વાઢેર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ- રાજકોટ અ.નિ.અમૃતબેન નાનજીભાઈ વાઢેર મુળગામ- જામવંથલી, હાલ- રાજકોટ (ઉ.વ.૭૮) તે અ.નિ.નાનજીભાઈ જેઠાભાઈ વાઢેરના ધર્મપત્નિ તથા પ્રવિણભાઈ, દિનેશભાઈ, પરસોત્તમભાઈ, કમલેશભાઈ અને ઘનશ્યામભાઈના માતુશ્રી તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ  રંગીલા હનુમાન મંદિર, વિવેકાનંદ નગર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરસોત્તમભાઈ વાઢેર મો.૯૮૨૪૨ ૨૮૦૬૮, ઘનશ્યામભાઈ વાઢેર મો.૯૯૦૪૨ ૨૪૩૪૪

ધર્મેશ રાણપરા

રાજકોટઃ ધર્મેશ કાન્તીલાલ રાણપરા (ઉ.વ.૪૬) તે સ્વ.વૃજલાલ ખુશાલદાસ રાણપરાના પૌત્ર સ્વ.કાન્તીલાલ વ્રજલાલ રાણપરાના પુત્ર નિતિન કાન્તીલાલ રાણપરાના નાનાભાઈનું તા.૧૩ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ વાગ્યા સુધી રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. નિતિન કાન્તીલાલ રાણપરા મો.૯૪૨૮૦ ૧૦૩૦૮, હેમલ રજનીભાઈ રાણપરા મો.૯૪૨૮૭ ૦૦૨૮૭, રમેશભાઈ કુમનદાસ રાણપરા મો.૯૪૨૪૦ ૪૩૭૨૯, જયેન્દ્રભાઈ ગીરીશભાઈ રાણપરા મો.૯૭૨૪૧ ૯૯૯૯૯

જસ પાબારી

રાજકોટઃ મૂળ પટેલકા હાલ રાજકોટ નિવાસી રમણીકભાઈ ગોરધનભાઈ પાબારીનાં પૌત્ર તે ફોરમભાઈ પાબારીનાં પુત્ર જસ (ઉ.વ.૬)નું તા.૧૨ મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ ગુરૂવારનાં સાંજે ૪ થી ૫ પુષ્કરનાથ મહાદેવ મંદિર, પુષ્કરધામ ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કૌશિકરાય જોશી

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. કૌશિકરાય રવિશંકર જોશી (નિવૃત આચાર્ય તાલુકા શાળા નંબર ૧૫) તે જનકભાઈ, ભરતભાઈ તથા હર્ષિદાબેન (પુના)ના પિતાશ્રી તથા જનાર્દનભાઈ કાકાશ્રી, સુરેશભાઈ તથા રાજુભાઈના અદા તા. ૧૦ના કૈલાસવાસ થયેલ છે. બેસણુ તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ પ્રજાપતિનગર, શેરી નં. ૧ 'ચાર મંદિર', પેડક રોડ-રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. જનકભાઈ મો. ૯૪૨૬૨ ૮૯૦૭૫, ભરતભાઈ મો. ૯૪૨૬૨ ૬૯૪૫૮, જનાર્દનભાઈ મો. ૯૪૨૬૪ ૪૩૫૪૯   

દુર્ગાલક્ષ્મી ત્રિવેદી

નાગપુર : ઔ. ગુ. સા. બ્રાહ્મણ મુળ જસદણ, હાલ રાજકોટ દુર્ગાલક્ષ્મી જે. ત્રિવેદી (ઉ.૮૮) તે લક્ષ્મીશંકરભાઇ તથા ધીરજલાલના લઘુબંધુ કાન્તીલાલના ધર્મપત્ની તેમજ તુષારભાઇ અને આરતીબેનના માતુશ્રીનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું રાજકોટ ખાતેનું ટેલીફોનિક બેસણું તા. ૧૪ ના ૪ થી ૬ રાખેલ છે. ફોન નં. તુષારભાઇ મો. ૮૮૩૦૮ ૬૧૯૬પ, ચંદ્રકાંતભાઇ ૯૩ર૭૭ ૩ર૩૩ર, ઋષિકેશ ૯૮ર૪૬ ૧૦૧૧૦

રામજીભાઈ સોલંકી

રાજકોટઃ બોડકા (સ્વામિના) નિવાસી હાલ રાજકોટ રામજીભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ. ૮૮) તા. ૧૨ના અક્ષરનિવાસી થયેલ છે. તે એડવોકેટ ભાણજીભાઈ રામજીભાઈ સોલંકી તથા દેવાંગીનીબેન ભાણજીભાઈ સોલંકીના પિતાશ્રી તથા નિતાબેન ટાંક, ભાવનાબેન પરમાર તથા પલ્લવીબેન મહેતા તથા સ્વ. દક્ષાબેન ખેતાણીના પિતાશ્રી તથા પ્રેમ (દેવાંશુ) ભાણજીભાઈ સોલંકી તથા સંજ્ઞાબેન કણસાગરાના દાદાનું અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગુરૂકૃપા એપાર્ટમેન્ટ, ૨૩-ન્યુ જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિર મેઈન રોડ ખાતે રાખેલ છે. મો. ૯૮૨૪૨ ૧૮૫૯૦, મો. ૯૮૨૪૨ ૮૩૩૩૧ 

વિનોદભાઇ અમલાણી

પોરબંદર : વિનોદભાઇ જે. અમલાણી (ઉ.વ.૬૦), (એસ.બી. આઇ. એ. જીમ. એ. ગાંધીનગર) તેઓ પ્રકાશભાઇના મોટાભાઇ તથા અર્ચિસ તથા હેતુના પિતાશ્રી તા. ૧૧ ના રોજ અમદાવાદ મુકામે અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે સ્વસ્તીક હોલ, રીલાયન્સ મોલની સામે ડ્રાઇવ રોડ, થલતેજ અમદાવાદ રાખેલ છે.

ઋત્વિકભાઇ પંડયા

વાંકાનેર : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ રાજપર હાલ વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ હરજીવન પંડયાના પ્રપોત્ર અને દેવેન્દ્રભાઇ કાંતિલાલ પંડયાના પુત્ર ઋત્વિક (ઉ.વ.રર) નું તા. ૧૧ ના રોજ નિધન થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું ગુરૂવાર તા. ૧૪ ના રોજ સાંજે ૪ થી પ તેમના નિવાસસ્થાન અમરનાથ સોસાયટી, શેરી નં. ર, ડો. મિતુલ પટેલના દવાખાના પાસે વાંકાનેર ખાતે રાખેલ છે.

સરોજબેન ખંધડીયા

મોરબી : સરોજબેન પ્રવિણભાઇ ખંધડીયા (ઉ.૬૩) તે પ્રવિણભાઇ વાઘજીભાઇ (તેલવારા)ના ધર્મપત્ની તેમજ પ્રભુદાસ મથુરદાસ બારાઇ (જામખંભાળીયા) ના દિકરી તથા કૌશીકભાઇને કેતનભાઇના બહેન તથા મીહિર પ્રવિણભાઇ ખંધડીયાના માતુશ્રી તથા ભાવીનભાઇના કાકીનું તા. ૧ર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૧૪ ને ગુરૂવારે સાંજે પ થી ૬ તેમના નિવાસસ્થાન સોમનાથ સોસાયટી સરદારબાગ પાછળ (શનાળા રોડ) ખાતે રાખેલ છે.

કવિતાબેન વસા

રાજકોટ : પાટણવાવ નિવાસી હાલ રાજકોટ સોરઠ વિશા શ્રીમાળી જૈન સ્વ.હર્ષદભાઈ પ્રાણલાલ વસાના ધર્મપત્ની કવિતાબેન (ઉ.વ.૬૯) જે સ્વ.કેતન તથા ચિ.દિલશાના માતૃશ્રી તેમજ કોમલ તથા રાહુલ રમણિકલાલ સોલાણી (બેંગ્લોર)ના સાસુ તથા સ્વ. દલસુખરાય જગજીવન દોશી સાવરકુંડલા વાળાના દીકરીનું તા.૧૧ના રોજ દેહપરિવર્તન થયેલ છે. લોકિક વ્યવહાર રાખેલ નથી.

નંદુબેન વરૂ

રાજકોટઃ નંદુબેન મુળજીભાઇ (બાબુભાઇ) વરૂ (ઉ.વ.૮૭)  તા.૧૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. (પ્રવિણચંદ્ર મુળજીભાઇ વરૂ)

દિનેશભાઇ ચૌહાણ

રાજકોટઃશ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ (રાજકોટ) દિનેશભાઇ જમનાદાસ ચૌહાણ (લીંબુડાવાળા) (ઉ.વ.૬૦) તે સ્વ. કાંતિભાઇ, હસમુખભાઇ, જગદીશભાઇ, રમેશભાઇ, પ્રવિણભાઇના ભાઇ તથા બ્રિજેશ, હિતેશ તથા કેતનના પિતાશ્રી તેમજ સ્વ. નાગજીભાઇ બાવાલાલ ચાવડ। (ખીરસરા વાળા)ના જમાઇનુ તા. ૧૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૪ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ : સહયોગ વાડી, ઢેબર રોડ, ગુરૂકુળ પાસે, રાજકોટ. બ્રિજેશ - ૯૮૨૫૯ ૦૦૭૦૫, હિતેશ - ૭૦૪૮૩ ૭૪૧૭૪ કેતન - ૮૭૩૪૯ ૫૦૯૦૩