Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અટલજીના નિધનથી શોકમાં ડૂબ્યુ તેમનું ગામ, ચૂલા પણ ના સળગ્યા

હિમાચલપ્રદેશના મનાલીના પ્રીણી ગામને પોતાનું બીજુ ઘર માનનારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર લોકોએ દુઃખ વ્યક્ત વ્યક્ત કર્યુ છે. પ્રીણી ગામમાં ગઈ કાલે રાતે કોઈ પણ ઘરમાં ચૂલો સળગ્યો નથી. લોકોએ નક્કી કર્યુ છે કે તેઓ પોતાના નેતાની અંત્યેષ્ટિ બાદ જ પોતાના ઘરમાં ચૂલો સળગાવશે. હિમાચલ પ્રદેશના લોકો માટે મોટી ખોટ છે.

 

(12:39 pm IST)