Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

નાણામંત્રી તુરંત રાજીનામુ આપે અને મનમોહનજીના અંડર ઇન્ટરશીપ કરી લેઃ કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગીલની સટાસટી

        કોંગ્રેસ પ્રવકતા  જયવીર શેરગીલએ જીડીપી વૃદ્ધિ દર ઘટી ૪.પ ટકા થવા પર કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણએ તુરંત રાજીનામુ આપી મનમોહનસિંહજીના અંડર પોલિટીકલ અને ફાઇનાન્શીયલ  ઇન્ટરશીપ કરવી જોઇએ.

        શેરગીલએ કહ્યું  કે નિર્મલા સીતારમણ તેમનાથી શીખે કે  એમણે કેવી રીતે દેશને આર્થીક  સંકટમાંથી ર૦૦૮ મા બચાવ્યો હતો.  શેરગીલએ કહ્યું  સરકારએ સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ.

(11:29 pm IST)