Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ભારતીય નાવોને મુકત કરવા માટે ઉઠાવશુ કદમઃ શ્રીલંકાના રાષ્‍ટ્રપતિની જાહેરાત

શ્રીલંકાના નવા નિર્વાચિત રાષ્‍ટ્રપતિ ગોટાબેય રાજપક્ષેએ શ્રીલંકાની અટકાયતમાં હાજર ભારતીય માછીમારોની નાવોને મુકત કરવા માટે પગલા લેવાની ઘોષણ કરી છે.

એમણે શુક્રવારના પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી પછી કહ્યું અમે માછીમારોના મુદા પર લાંબી ચર્ચા કરી છે મોટાબેય  ર૮ નવેમ્‍બરના ત્રણ દિવસની યાત્રા પર ભારત પહોંચ્‍યા હતા.

(12:00 am IST)