Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટીના ખોટા વચનોમાં નહીં આવે: અભિનેત્રી કંગનાએ આપ પર કર્યા પ્રહાર

કંગના રાનૌતે કહ્યું---હિમાચલમાં લોકો પાસે પોતાની સૌર શક્તિ છે અને લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે

હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર વાત કરતા અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટી (AAP)ના ખોટા વચનોમાં નહીં આવે. હિમાચલમાં લોકો પાસે પોતાની સૌર શક્તિ છે અને લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે. હિમાચલમાં તમને મફતની જાહેરાતોથી ફાયદો થવાનો નથી. હિમાચલના લોકોને મફતમાં કંઈ જોઈતું નથી.

(12:23 am IST)