Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગઠબંધનને ર૦-રર સીટ મળશે તો પી એમ કર્ણાટકના બની શકે છેઃ કુમાર સ્વામી

કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ એક કાર્યક્રમમા કહ્યુ છે કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ - જેડી(એસ) ગઠબંધનને રાજયમાં ર૦ - રર સીટ મળશે તો એક વખત ફરી રાજયના કોઇ વ્યકિત પ્રધાનમંત્રી બની શકે છે. એમણે લોકોને કહ્યું ૧૯૯૬ મા આપે અમને ૧૬ સીટોના આર્શીવાદ આપ્યા હતા ત્યાર પછી એચડી.દેવગૌડા પ્રધાનમંત્રી બન્યા હતા.

(12:12 am IST)