Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાન સાંજ સુધીમાં ભારતીય પાઇલોટને છોડી મુકે તેવી શકયતા

નવી દિલ્હી : પાકિસ્તાન ટુંક સમયમાં ભારતીય ઇજાગ્રસ્ત પાઇલોટની સોંપણી કરી દયે તેવી શકયતા છેઃ ઇન્ડીયન એરફોર્સના પાઇલોટ અભિનંદનને સોંપવાની સત્તાવાર જાહેરાત તુરતમાં થશે તેવા નિર્દેશો મળે છેઃ શુભેચ્છાના પ્રતિકરૂપે પાકિસ્તાન પાયલોટને છોડી મુકવા તૈયાર થયુ હોવાનું જાણવા મળે છેઃ ભારતે તેની મુકિત માટે ભારે દબાણ કર્યુ હતું

(4:02 pm IST)