Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પાયલોટોએ નાગશ્રિક ઉડયન મંત્રી હરદિપસિંહ પુરીને કહ્યુ ખાનગીકરણને લઇ પટરી પરથી ઉતારવાની થઇ રહેલી પ્રક્રિયા

નાગરિક ઉડયન મંત્રી હરદિપસિંહ પુરી સાથે એક તત્કાલ બેઠકની માંગ કરતા એર ઇન્ડીયાના પાયલોટોએ એર ઇન્ડીયાને નુકશાન પહોંંચાડવા અને ખાગી કરણની પ્રકિયરાને પાટા પરથી ઉતારવાની પ્રક્રિયા રચવાનો આરોપ લગાવ્યો છે ૧૬ જુલાઇ ૨૦૨૦ની પ્રેસ કોન્ફ્રેન્સમાં આ સ્પષ્ટ થયુ છે કે બ્રિફિંગ કરવાવાળા અધિકારીઓએ એર ઇન્ડિયાની વર્તમાન સ્થિતિ બારામા આપને મોટી ખોટી જાણકારી આપી છે.

 

(10:12 pm IST)