Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

કોંગી નેતા સૈફુદિન સોજનું વિવાદસ્પદ નિવેદન : સરદાર વલ્લભભાઇ પટેલે હૈદરાબાદમાં બદલામાં પાકિસ્તાનને કાશ્મીર ભેટ કરી દેવાનું કહ્યું હતું

નવી દિલ્હી :  કોંગ્રેસનાં નેતા સૈફુદ્દિજ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે  તેઓએ પોતાની એક બુકમાં લખ્યુ છે કે સરદાર વલ્લભાઇ પટેલે હૈદરાબાદનાં બદલામાં પાકિસ્તાનને કાશ્મીરની ભેટ ધરી દેવા અંગે વાત કરી હતી.

શ્રી સોજે વધુમાં જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરૃને કાશ્મીર પસંદ હોવાથી આ રાજય આજે ભારતમાં છે. શ્રી સોજે એવા આક્ષેપ પણ લગાવ્યો હતો કે કાશ્મીરમાં શશસ્ત્રદળ વિશેષાધિકાર (અફસ્યા) નો દુરઉયપોગ કરી રહી છે.

(2:12 pm IST)