Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

50 વર્ષ પહેલા ક્રેશ થયુ હતુ પ્લેન: હવે મળી આવ્યો સૈનિકનો મૃતદેહ

નવી દિલ્હી :એક અહેવાલ મુજબ આજથી 52 વર્ષ પહેલા ભારતીય વાયુ સેનાનું 102 લોકોને ચંદીગઢથી લેહ લઈ જતું એરક્રાફ્ટ AN-12 હિમાચલ પ્રદેશના લાહૉલ વૅલી ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જો કે આ ઘટના 50 વર્ષ બાદ પર્વતારોહકની એક ટીમને એરક્રાફ્ટના કેટલાક અવશેષો અને એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. આ વિમાન 7 ફેબ્રુઆરી, 1968ના રોજ ગાયબ થયુ હતુ.

 

 

(12:52 pm IST)