Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સરકાર અઢીયાની ક્ષમતાનો ઉપયોગ અન્યત્ર કરશેઃ અરૂણ જેટલી

નાણામંત્રી અરૂણ જેટલીએ  શનિવારે જણાવ્યું કે  નાણા સચિવ હસમુખ અઢીયા ૩૦ નવેમ્બરના નિવૃત થશે. એમને કુશળ અને અનુશાસિત અધિકારી ગણાવતા જેટલીએ કહ્યુ અઢિયાએ કહ્યું હતુ કે તે ૩૦ નવેમ્બર પછી એક પણ દિવસ કામ નહી કરે. પરંતુ તઓની ક્ષમતા મુજબ તેમની સેવાઓ લેવાશે

(11:39 pm IST)