Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

આરોપીનો સંબંધ બીજેપી સાથે છે માટે યુપી પોલીસ સુસ્ત છે? સ્વામી ચિન્મ્યાનંદ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની સટાસટી

     દુષ્કર્મના આરોપી બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદને લઇ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવિટ કર્યુ છે કે યુપીની બીજેપી સરકારએ સાફ કહી દીધુ છે કે એનો મહિલા સુરક્ષાથી કોઇ સંબંધ નથી.

     એમણે લખ્યુ આખરે યુપી પોલીસ સૂસ્ત કેમ છે ? કારણ આરોપીનો સબંધ બીજેપી સાથે છે. ચિન્મયાનંદ પર આ આરોપ કાયદાની એક વિદ્યાથીનીએ લગાવ્યો છે.

     પેન ડ્રાઇવમાં છે બીજેપી નેતા ચિન્મયાનંદ વિરૂદ્ધના પુરાવાઓ.

(12:00 am IST)