Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મુખ્યમંત્રી વિજયભાઈની અમદાવાદ મુલાકાત રદ : નરેશભાઈને સમય ફાળવાયો હોવાનું અનુમાન

અમદાવાદ : આજે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ  પટેલ હાર્દિક પટેલની માંગને લઈને સરકારને રજૂઆત કરે તેવી શક્યતા છે. બીજી તરફ, સીએમ વિજયભાઈ  રૂપાણીએ અમદાવાદની મુલાકાત રદ કરી છે. તેઓ અમદાવાદમાં નવી વી.એસ. હોસ્પિટલની મુલાકાત લેવાના હતા. વીએસ હોસ્પિટલની મુલાકાત રદ થવા પાછળ ક્યાંકને ક્યાંક નરેશ પટેલને મુલાકાત માટે સમય ફાળવવામાં આવ્યો હોવાનું મનાય છે.

(1:54 pm IST)