Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

હુ સમજી વિચારીને પ્રેસ કોન્ફરન્સમા જોડાયોઃકોઇ રસ્તો ન હતા. કહી નથી શકતો : સંકટ દૂર થયુ વ્યવસથા બદલવામા સમય લાગશે : જસ્ટીશ કુરીયન જોસેફ

સુપ્રિમ કોર્ટથી સેવા નિવૃત થયેલ જસ્ટીસ કુરીયન જોસેફ એ જાન્યુઆરીમા એમના સહિત કોર્ટના ૪ જજ દ્વારા પત્રકાર પરિષદમા કહયુ કે એમને આનાથી કોઇ પસ્તાવો નથી. એમણે કહયુ મે સમજી વિચારીને આવુ કર્યુ હતુ કારણ આના સિવાય કોઇ રસ્તો ન હતો. કહી નથી શકતો કે સંકટ દૂર થયેલ છે. વ્યવસ્થા બદલવામા સમય લાગશે.

(11:46 am IST)