Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આતંકવાદથી દુનિયા આખીમાં હ્યુમન રાઇટ્સ મુસીબતમાં: યુનાઇટેડ નેશંસ

નવી દિલ્હી: પુલવામાં હુમલા અને પાકિસ્તાનના  બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એયર સ્ટ્રાઇક વચ્છસ ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં મામલો ઉઠાવ્યો છે કે આતંકવાદને માનવધકિરણો સૌથી મોટો શત્રુ માનવામાં આવી રહ્યું છે  ભારતે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યુંછે કે આતંકવાદ પ્રતિ જીરો ટોલરેસની નીતિ અપનાવવાની જરૂર છે

 

 

 

(7:28 pm IST)