Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કરતારપુરમાં અતિથી તરીકે નહી આમ નાગરિકની હેસિયતથી સામેલ થશે મનમોહનસિંહઃ પાકિસ્‍તાની વિદેશમંત્રીએ આપી જાણકારી

        પાકિસ્‍તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે પાકિસ્‍તાન તરફથી ૯ નવેમ્‍બરના થનાર કરતારુર કોરિડોરના ઉદઘાટનમાં  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ મુખ્‍ય મહેમાન નહી પણ સામાન્‍ય નાગરિક તરીકે આવશે.

        કુરેશીએ જણાવ્‍યું કે સિંહએ  પત્ર લખી આ જાણકારી આપી હતી. એમણે કહ્યું  આમ નાગરિકના રૂપમાં તેમનુ સ્‍વાગત થશે.

(11:32 pm IST)