Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરતમાં હુમલાથી નહિં અકસ્માતમાં થયુ હતું પરપ્રાંતિયનું મોતઃ પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ :ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા વચ્ચે શનિવારે સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય પર હુમલો કરી હત્યા કરી હોવાની અફવા ફેલાઈ હતી. પરંતું આ અંગે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ સ્પષ્ટતા આપી હતી કે સુરતમાં વસતા ઉત્તર ભારતીયો પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી. શનિવારે જે બિહારી નાગરિકનું મોત થયુ તે આકસ્મત કારણે થયુ છે.

(1:14 pm IST)