Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

અરવલ્લી જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉચક્યું

જિલ્લામાં શરદી તાવ તેમજ પાણી જન્ય રોગ જાડા ઉલટી જેવા કેસોમાં વધારો

અરવલ્લી જિલ્લામાં વરસાદના વિરામ બાદ વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે. જિલ્લામાં શરદી તાવ તેમજ પાણી જન્ય રોગ જાડા ઉલટી જેવા કેસોમાં વધારો થયો છે જેના કારણે જિલ્લાના ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહયા છે. સામાન્ય રીતે વરસાદ બાદ દર વર્ષે પ્રકારની બીમારી જોવા મળતી હોય છે.

(1:21 am IST)