Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વરસીંગપુરમાં આખલાનો ત્રાસ

 ઉના નજીકના વરસીંગપુર ગામે વાકી વિસ્તારમાં આખલાના ત્રાસથી લોકો બેહદ ભયભીત બન્યા છે. વાહને નુકશાન પહોંચાડે છે ખેડૂતો અને મજૂરો પર હૂમલાઓ કરે છે તેથી મામલતદારને લેખિતમાં  અરજી કરી અને વહેલી તકે આખલા પાંજરે પુરાય અને લોકો ભય મુકત થાય તેવી માગણી કરેલ છે. આખલા યુધ્ધની તસ્વીર.

(11:21 am IST)