Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રતનપર ખાતે યોજાયેલા સંમેલન માટેની જગ્‍યા સમાજને સંમેલન માટે ન આપવા માટે અનેક પ્રકારના રાજકીય દબાણ છતાં રતનપરના ક્ષત્રીય અગ્રણી મહાવીરસિંહ રઘુભા ઝાલાએ સમાજ ભાવનાને અગ્રીમતા આપી ૩૦ એકર જગ્‍યા સંમેલન માટે આપી હતી. સંકલન સમીતીએ તેમને ખભ્‍ભે ઉંચકી વધાવી લીધા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રતનપર ખાતે યોજાયેલા સંમેલન માટેની જગ્‍યા સમાજને સંમેલન માટે ન આપવા માટે અનેક પ્રકારના રાજકીય દબાણ છતાં  રતનપરના ક્ષત્રીય અગ્રણી મહાવીરસિંહ રઘુભા ઝાલાએ સમાજ ભાવનાને અગ્રીમતા આપી ૩૦ એકર જગ્‍યા સંમેલન માટે આપી હતી. સંકલન સમીતીએ  તેમને ખભ્‍ભે ઉંચકી વધાવી લીધા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(11:31 am IST)