Gujarati News

Gujarati News

News of Sunday, 30th October 2022

પૂ. શ્રી જલારામ બાપા ની 223 મી જન્મજયંતિ અવસરે અકિલા દૈનિક પરિવાર - ગણાત્રા પરિવાર નિર્મિત, જલારામ ભક્તો માટે એક અનોખી યાદગાર ભેંટ - પૂ. શ્રી જલારામબાપાની પાવન આરતી... આપ સૌ પણ આ અદભૂત અને શ્રદ્ધાપૂર્ણ આરતી નો લાભ લેવાનું ચુકશો નહીં.

પાટણમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટિલનું મહત્વનું નિવેદન. વધુ લોકો ટિકિટ માગે તે જૂથવાદ નથી, ટિકિટ મુદ્દે PM મોદી, અમિત શાહ નિર્ણય કરશે. જયનારાયણ વ્યાસની CM ગેહલોત સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી.

મોરબીમાં મોટી દુર્ઘટના, મોરબી નો ઝુલતો પુલ અચાનક ટુટી પડ્યો, પુલ પર વધારે ટ્રાફિક ના કારણે પુલ તૂટ્યો, અનેક લોકોના મૌત ની આશંકા, રાહત બચાવ કાર્ય શરુ.

મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં લોકો ને બચાવવા પાણીમાં કુદયા કાંતી અમૃતીયા, 60 લોકોની બોડી કાઢી હોવાનુ કાંતી અમૃતીયા એ જણાવ્યું.