Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આયુષ મંત્રાલયે પતંજલિની આયુર્વેદિક દવા પર હાલ રોક લગાવી : પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા COVID19 ટ્રીટમેન્ટ માટે વિકસિત આયુર્વેદિક દવાઓ અંગેના મીડિયામાં સમાચારોની નોંધ મંત્રાલયે લીધી છે. કંપનીએ દવાઓની વિગતો પૂરી પાડવા અને મુદ્દાઓની યોગ્ય તપાસ થાય ત્યાં સુધી આવા દાવાઓની જાહેરાત / જાહેર કરવાનું બંધ કરવાનું આયુષ મંત્રાલયે જણાવ્યુ છે.

અમરેલી જિલ્લા ક્લેક્ટર આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ: ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવી અને ઘરે બેઠા કોઈપણ દવા લેવી જોખમી સાબિત થઇ શકે