Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ નવુ કાવત્રુ રચી રહ્યાના ઈનપુટ મળતા દેશનાં નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે કોઈ આતંકીની તાકાત નથી કે એક તણખલું પણ સમુદ્ર માર્ગે ભારતમાં ઘુસાડી શકે

(12:22 am IST)