Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

મકરસંક્રાંતિ માં ઘાયલ પક્ષીઓ ની તાત્કાલીક સારવાર માટે બનાવવામાં આવી ઈમરજન્સી સેવા, રાજકોટ ના ત્રિકોણ બાગ ચોક ખાતે ઘાયલ પક્ષીઓ ની કરુણા ફાઉન્ડેશન સહીત અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે અભૂતપૂર્વ કાર્ય, ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર 9898019059, 9898499954.

(3:25 pm IST)