Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જયારે સમય આવશે તો સૌથી પહેલા હું સન્યાસ લઇશઃ યુવરાજસિંહ

મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર યુવરાજસિંહએ સંન્યાસ સાથે જોડાયેલા સવાલો પર કહ્યું છે જયારે સમય આવશે તો સૌથી પહેલા હું  સન્યાસ લઇશ. યુવરાજએ કહ્યું  મે સચીન તેંડુલકર સાથે વાત કરી તે પણ આ સ્ટેજથી પસાર થયા છે.  એમની સાથે વાત કરી મારુ કામ સરળ થઇ ગયુ.  યુવરાજએ રવિવારના આઇપીએલમા  ર વર્ષ પછી પ્રથમ અર્ધશતક લગાવ્યુ છે.

(12:08 am IST)