Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અંબાતી રાયડુએ સન્યાસ પછી મેદાનમાં પરત ફરવાની ઘોષણા કરી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર અંબાતી રાયડુએ છેલ્લા ઘણા દિવસોથી વિશ્વ કપમાં ન પસંદ આવવા પર સન્યાસ લેવાના કારણોસર તે ચર્ચામા આવ્યા થા હવે રાયડુનું નામ ફરીથી એક વાર ચર્ચામાં આવી રહ્યું છે તેને આ વખતે કારણ કોઈ નથી પર્નાતું સન્યાસ પછી મેદાન પર પરત ફરવાની ઘોષણા કરી હોવાની માહિતી મળી રહી છે.

(6:19 pm IST)