Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા ઇજાના કારણે બહાર: પ્રિયાંક પંચાલની પસંદગી કરાઈ

અમદાવાદના પ્રિયાંક પંચાલ ગુજરાત રણજી ટ્રોફી કેપ્ટન છે

મુંબઈ :  દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા ઇજાના કારણે બહાર થયો છે રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલની પસંદગી કરાઈ છે અમદાવાદના પ્રિયાંક પંચાલની પસંદગી થઇ છે, ગુજરાત રણજી ટ્રોફી કેપ્ટન પ્રિયાંક પંચાલની પસંદગી કરાઈ છે

 

(8:32 pm IST)