Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ફખર ઝમાનના અભિગમને આમિર સોહેલે વખાણ્યો

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર આમિર સોહેલે કહ્યું હતું કે બેટિંગમાં સકારાત્મક અભિગમને કારણે ફખર ઝમાન એશિયા કપમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભલે ગમે એવી પરિસ્થિતિ હોય તે સારી બેટિંગ કરે છે.

 

(3:48 pm IST)