Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વર્લ્ડકપ ૨૦૨૧માં કવોલીફાયરથી બચવા માગે છે ભારત : મિતાલી

ન્યુઝીલેન્ડ સામે સિરીઝ જીતનારી મહિલા ટીમ અત્યારે રેન્કીંગમાં ત્રીજા ક્રમાંક પર છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ ઈંગ્લેન્ડ સામેની આગામી ડોમેસ્ટિક ટી૨૦ સિરીઝ બાદ આ ફોર્મેટમાં વધુ નહીં રમે. આ સિરીઝ આસામના ધારાસપારામાં રમાશે. ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે મિતાલી જેવી ખેલાડીને શાનદાર વિદાય મળવી જોઈએ. એવું બની શકે કે તે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની સિરીઝની તમામ મેચ નહીં રમે.(૩૭.૧૨)

(3:24 pm IST)