Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

નલીનભાઇ પાબારીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.પ્રાચી - ચિ. અંકિત

રાજકોટઃ વાપી નિવાસી અ.સૌ. રીટાબેન અને શ્રી નલીનભાઇ પાબારીના સુપુત્રી ચિ.પ્રાચીના શુભલગ્ન રાજકોટ નિવાસી.અ.સૌ.છાંયાબેન અને શ્રી અનિલભાઇ નટવરલાલ અભાણીનાં સુપુત્ર ચિ.અંકિત સાથે તા.૩૧-૧-૧૯ને ગુરૂવારે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે તા.૩૦-૧-૧૯ને બુધવારે માળા રોપણ સાંજે ૪:૦૦ વાગ્યે, મંડપ મુહૂર્ત સાંજે ૪:૩૦ વાગ્યે તથા રાત્રીના ૮ વાગ્યે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે.

તા.૩૧-૧-૧૯ને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે જાન આગમન, બપોરે ૧૨:૨૪ વાગ્યે હસ્તમેળાપ, બપોરે ૧ વાગ્યે સ્વરૂચી ભોજન તથા બપોરે ૪:૩૧ વાગ્યે જાન વિદાય થશે.

હેરિટેજ ખીરસરા પેલેસ, કાલાવડ રોડ, મેટોડા જીઆઇડીસીની બાજુમા, ખીરસરા રાજકોટ ખાતે આમંત્રિતોને ઉપસ્થિત રહેવા સ્વ.વલ્લભદાસ મોનજીભાઇ પાબારી પરિવાર (લાલપુરજામ)ના અ.સૌ.રીટાબેન નલીનભાઇ પાબારી, શ્રી નલીનભાઇ વલ્લભદાસ પાબારી, હર્ષિલ નલીનભાઇ પાબારીએ આમંત્રણ પાઠવ્યુ છે.

(11:25 am IST)