Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ધ્રોલના લધાણી પરિવારના આંગણે કાલે નમીરાબાનુ - મો.અરબાઝની શાદી

રાજકોટઃ ધ્રોલના રહીશ મર્હુમ અશરફભાઇ ગફારભાઇ મેઘાણીના સુપુત્રી નમીરાબાનુની નિકાહ ધ્રોલના રહીશ જનાબ હનીફભાઇ ઇબ્રાહીમભાઇ પોપટપુત્રાના સુપુત્ર મો.અરબાઝ સાથે તા.ર૬ને કાલે રવિવારે જુમ્આ મસ્જીદ ધ્રોલ ખાતે યોજાઇ છે. આ પ્રસંગે લધાણી પરિવાર (રઝવી સોસાયટી-ધ્રોલ) દ્વારા લામીયાબાનુ સરફરાઝની બીસ્મીલ્લાહ આજે સાંજે પાંચ વાગ્યે ઘરે રાખેલ છે. અને અવસર તા.ર૬ને  રવિવારે બપોરે મેમન વેલ્ફેર કમીટી હોલ ધ્રોલ ખાતે યોજાયો છે.

(11:32 am IST)