Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2024

જુનાગઢ વસવેલીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ચિરાગ : ચિ.ડેનિસા

જુનાગઢ  : જુનાગઢ  સુભાષ પાણીપુરી વાળા વિનયકુમાર નટવરલાલ વસવેલીયા તથા અ. સૌ. રીટાબેનના સુપુત્ર  ડો. ચિરાગ (બીડીએસ) ના શુભ લગ્ન મોરબી નિવાસી પ્રવિણભાઇ મોહનભાઇ ધુમલીયા તથા અ. સૌ. સંગીતાબેનની સુપુત્રી ચિ. ડો. ડેનિશા (બીએએમએસ) સાથે તા. ૩ માર્ચને રવિવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ૪ માર્ચને સોમવારના રોજ આ નવદંપતિનો સત્‍કાર સમારંભ સાંજે ૭ કલાકે મધુવન ફાર્મ હોટલ દેશી પકવાનની બાજુમાં ખલીલપુર ચોકડી, બાયપાસ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

(11:53 am IST)