Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

રસિકભાઇ ચાવડાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. ડો. રિધ્‍ધિ : ચિ.લલિત

રાજકોટ  :  અ. સૌ. દિવ્‍યાબેન (ચંદ્રીકાબેન) તથા શ્રી રસિકભાઇ બેચરભાઇ ચાવડાની સુપુત્રી ચિ. ડો. રિધ્‍ધિના શુભલગ્ન જેતપુર (મોરબી) નિવાસી અ. સૌ. રંજનબેન (લક્ષ્મીબેન) તથા શ્રી નાનજીભાઇ હરજીભાઇ પરમારના સુપુત્ર ચિ. લલિત સાથે તા. ર૭ ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે આજે સાંજે ૭ વાગ્‍યાથી રાસ-ગરબા રાખેલ છે.

(11:30 am IST)