Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

માંગરોળ કાનાબાર પરિવારમાં શુભલગ્નઃ ચિ. ભુમિકા - ચિ. નિકુંજ

નવાગઢઃ માંગરોળ નિવાસી શ્રીમતી કીરણબેન તથા નિલેસભાઇ ગોરધનદાસ કાનાબાર (ગોકુલ સીડઝ ઈન્ઙ)ની સુપુત્રી  ચિ. ભુમીકાના શુભલગ્ન કેશોદના રહેવાસી શ્રીમતી કુંદનબેન તથા મનોજભાઇ નટવરલાલ કક્કડના સુપુત્ર ચિ નિકુંજ સાથે તા. ૨૫/૨/૨૦૨૦ને  મંગળવારના રોજ નિરધાર્યા છે. આ શુભ પ્રસંગ લોહાણા મહાજન વાડી ખાતે યોજાનાર છે.

(1:21 pm IST)