Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સી.એ.ગિરીશભાઈ દેવળીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.કુણાલ : ચિ.મયુરી

રાજકોટ : શ્રીમતિ પારૂલબેન તથા શ્રી ગિરીશભાઈ ભાણજીભાઈ દેવળીયા (ચાર્ટડ એકાઉન્ટ)ના સુપુત્ર ચિ.કુણાલ (બી.કોમ., ડી.ટી.એલ.પી., ડિપ્લોમા એકઝીમ, એલ.એલ.બી)ના શુભલગ્ન બખરલા- પોરબંદર નિવાસી શ્રીમતિ કાન્તાબેન તથા શ્રી નરશીભાઈ ભાયાભાઈ વારાની સુપુત્રી ચિ.મયુરી સાથે આવતીકાલે તા.૨૪ના બુધવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ કાલે તા.૨૪ના સાંજે ૮ વાગ્યાથી રાખેલ છે. (શ્રી ગિરીશભાઈ દેવળીયા મો.૯૪૨૮૨ ૦૨૨૨૨)

(11:28 am IST)