Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સ્વ.મનસુખાલાલ કારીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ધવલ ચિ.સોનલ

રાજકોટ : ગં.સ્વ.રસીલાબેન તથા સ્વ.મનસુખલાલ નટવરલાલ કારીયાના સુપુત્ર ચિ.ધવલ(અકિલા)ના શુભલગ્ન મોટી મોલડી નિવાસી સ્વ.જયોત્સનાબેન તથા સ્વ.મણીલાલ કાળીદાસ પોપટની સુપુત્રી ચિ.સોનલ સાથે તા.૨૨ના શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આવતીકાલે ૨૧મીના શુક્રવારે બપોરે ૩ કલાકે યજ્ઞોપવિત બાદ રાત્રીના ૮ કલાકે દાંડીયારાસ રાખેલ છે. સ્નેહાધીનઃ- સ્વ.નટવરલાલ વાલજીભાઈ કારિયા,સ્વ.અનસુયાબેન નટવરલાલ કારિયા, સ્વ.નાનાલાલ વાલજીભાઈ કારીયા, ગં.સ્વ.લીલાવંતીબેન નાનાલાલ કારિયા, સ્વ.બળવંતરાય વાલજીભાઈ કારિયા, ગં.સ્વ.માલતીબેન બળવંતરાય કારીયા, સ્વ.મનસુખલાલ નટવરલાલ કારીયા, ગં.સ્વ.રસીલાબેન મનસુખલાલ કારીયા, શ્રી કિશોરભાઈ નટવરલાલ કારીયા, અ.સૌ.સ્મિતાબેન કિશોરભાઈ કારીયા, શ્રી ભાવેશભાઈ નટવરલાલ કારિયા, અ.સૌ. શિલ્પાબેન ભાવેશભાઈ કારીયા, શ્રી ધર્મેન્દ્રભાઈ મનસુખલાલ કારીયા, અ.સૌ.અમિતાબેન ધર્મેન્દ્રભાઈ કારીયા, મોસાળ પક્ષઃ- શ્રી ભીખાલાલ ડાયાલાલ પાંઉ, અ.સૌ.અલ્પાબેન ભીખાલાલ પાંઉ (કુવાડવા વાળા), દર્શનાભિષાલીઃ- કેવલ કિશોરભાઈ કારીયા, પાર્થ ભાવેશભાઈ કારીયા, પ્રિયંકા કિશોરભાઈ કારીયા, નિરાલી ભાવેશભાઈ કારિયા.

(2:39 pm IST)