Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કોંગ્રેસના ઉપનેતા મનસુખભાઇ કાલરિયાના સુપુત્ર ડો. પાર્થિકના શુભલગ્ન

ચિ.ડો. પાર્થિક * ચિ.ડો. પ્રિયંકા

રાજકોટ , તા.૧પ  : મ્યુ. કોર્પોરેશનના વિપક્ષી ઉપનેતા શ્રી મનસુખભાઇ જાદવજીભાઇ કાલરિયા તથા શ્રીમતિ નીતાબેનના સુપુત્ર ચિ.ડો. પાર્થિકના શુભલગ્ન વડાળી નિવાસી શ્રી જગદીશભાઇ ગોપાલભાઇ અઘારાની સુપુત્રી ચિ. ડો. પ્રિયંકા સાથે તા. ૧૭ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે અર્જુન પાર્ટી પ્લોટ (નવો રીંગ રોડ-ર, કાલાવડ રોડ) રાજકોટ ખાતે રાખેલ છે.

(3:28 pm IST)