Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

તુલસીદાસ ખિરૈચ્યા પરિવારમાં શુભલગ્ન : ચિ.ગૌરવ- ચિ.બંસી

કેશોદ : કારંજ-લાડ-(મહારાષ્ટ્ર) નિવાસી અ. સૌ. ઉર્મિલાબેન તથા શ્રી તુલસીદાસ (તનોજભાઇ) મુલજીભાઇ ખિરૈચ્યાના સુપુત્ર ચિ. ગૌરવના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. મીનાબેન તથા શ્રી નિલેશભાઇ જેઠાલાલ દત્તાની સુપુત્રી ચિ. બંસી સાથે તા. ૧૩-૧ર-ર૦ર૧ ના સોમવારના રોજ કેસરીયા લોહાણા મહાજન વંડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે.

(11:25 am IST)