Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જામનગરઃ વિક્રમસિંહ ચૌહાણના સુપુત્રના શુભલગ્નઃ ચિ.જયરાજસિંહ * ચિ.રિધ્ધીબા

જામનગરઃ મુળ લાલપુર હાલ જામનગર નિવાસી વિક્રમસિંહ દેવુભા ચૌહાણ(મો.૯૬૬રર ૦રર૩ર)નાં સુપુત્ર ચિ.જયરાજસિંહના શુભલગ્ન તરઘડી દેવરીયા નિવાસી રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાના સુપુત્રી ચિ.રિધ્ધીબા સાથે તા.૧પને શુક્રવારે નિરધાર્યા છે.

તા.૧૪ ને ગુરૂવારે રાત્રે ૮ વાગ્યે દાંડીયા રાસ, તા.૧પને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે મંડપ મુહુર્ત, સવારે ૭.૩૦ વાગ્યે વેલ પ્રસ્થાન, રાત્રે ૧૦ વાગ્યે ફુલેકુ અને રાત્રીના ૧ર.૪૦ વાગ્યે હસ્તમેળાની વિધી કરાશે. શુભલગ્ન પ્રસંગે તા.૧પને શુક્રવારે બપોરે ૧ર.૩૦ વાગ્યે વાટલીયા પ્રજાપતીની વાડી, શ્યામનગર, રડાર રોડ, સોમનાથ મેડીકલવાળી શેરી, જામનગર ખાતે આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાશે.

આમંત્રીતોને શુભવિવાહ પ્રસંગે ઉપસ્થિત રહેવા વનરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ અને પરીવારે આમંત્રણ પાઠવ્યું છ.

(3:28 pm IST)