Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જામનગરના કછટિયા પરિવારમાં શુભલગ્ન ચિ. સંજય - ચિ. હર્ષિદા

જામનગર : અ. સૌ. સરોજબેન તથા શ્રી રમેશભાઇ માવજીભાઇ કછટિયાના સુપુત્ર ચિ. સંજયના શુભલગ્ન જામખંભાળીયા નિવાસી આ. સૌ. ચોથીબેન તથા શ્રી દેવશીભાઇ નકુમની સુપુત્રી હર્ષિદા સાથે તા. ૧૦ મીએ ધરમપુર ખવાસ વાડી રેલ્વે ફાટક પાસે જામખંભાળીયામાં નિરધારેલ છે.

(3:53 pm IST)