Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ખંભાળીયા જાની પરિવારમાં શુભલગ્ન : ચિ. ઉમા - ચિ. મૌલિક

ખંભાળીયા : ઔદિચ્ય બ્રાહ્મણ અ.સૌ. દેવાંશીબેન તથા મુકેશભાઇ લાભશંકર (ખંભાળીયા પાલિકા ઇજનેર)ના સુપુત્રી ચિ. ઉમાના શુભલગ્ન જામનગર નિવાસી ગં.સ્વ. જાગૃતિબેન તથા સ્વ. અનિલકુમાર તુલજાશંકર દવેના સુપુત્ર ચિ. મૌલિકકુમાર સાથે તા. ૮-૩-૧૮ના શુભદિને યોજાયેલ છે. તથા શ્રી મુકેશભાઇજાનીના સુપુત્ર ચિ. પાવનનો યજ્ઞો પવિત સંસ્કાર પણ તા. ૭ના યોજાયેલ છે.

(1:00 pm IST)