Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

જામનગરના ખરેડી ગામે એક સાથે ત્રણ જનાજા નીકળતા ધેરો શોક

જામનગર::જામનગરના ખરેડી ગામે એક સાથે ત્રણ જનાજા નીકળ્યા છે. મોરબીમાં જુલતા પુલના અકસ્માતમાં જામનગરના 10 લોકો મોતને ભેટ્યા છે જેમાં ખરેડી ગામના મુસ્લિમ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થતાં ત્રણેયના મૃતદેહ આવી પહોંચ્યા હતા અને એક સાથે ત્રણ ત્રણ જનાજા નીકળતા ખરેડી ગામમાં ગમગીની છવાઈ હતી.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:34 pm IST)