Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોને વિંછીયા સંકુલમાં વિનામુલ્‍યે સુવિધા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા., તા.૩૧: મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના કોઇ બાળકના સ્‍વજન (પિતા) ગુમાવેલ હોય તેવા બાળકના કુટુંબને દુઃખમાં સહભાગી થવા શ્રી ઉમીયા શૈક્ષણીક સંકુલ-વિંછીયામાં ધોરણ-૧ર સુધીનો વિનામુલ્‍યે અભ્‍યાસ રહેવા જમવાની સગવડ કરી આપવાનો ટ્રસ્‍ટ મંડળના પ્રમુખ શ્રી ભુપતભાઇ કેરાળીયા, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઇ લાખાણી, કેમ્‍પસ ડાયરેકટર કે.એમ.પટેલશ્રીએ નિર્ણય કર્યો છે.

 

(12:33 pm IST)